Ahmedabad આ એહવાલ અમારા વાચક દ્વારા પત્ર સ્વરૂપે અમારા સુધી મોકલવામાં આવ્યું છે જે અમે પ્રસિદ્ધ કરી રહ્યાં છીએ.
એક સમાજ સેવક જણાવે છે કે સોને ખબર છે કે ઈઝરાયલે પેલેસ્ટાઇન ઉપર કેટલુ જુલ્મ કર્યું છે ત્યારે ઈઝરાયલ ની દરેક કંપની ના પ્રોડક્શૅ ઉપર બોયકોટ લગાવામા આવ્યુ છે દરેક દેશના નાગરીક અને વિષેશ કરીને દરેક મુસ્લિમ લોકોએ ઈઝરાયલ સાથે જોડાયેલી દરેક કંપનીના પ્રોડક્ટ ખરીદવાનું અને વેચવાનું બંધ કરી દીધૂ છે કોઈપણ વ્યક્તિ ઈઝરાયલ ના પ્રોડક્ટ વાપરતી કે વેચતી નથી ત્યારે જમાલપુર મા રહેતો એક લાલચી વેપારી S કચરાજીવાલા વેપારી ઈઝરાયલ કંપનીની ચોકલેટ નુ વેચાણ કરે છે તેનુ કહેવુ છે કે મને ઈઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે જે થયુ તેનાથી કોઈ ફરક પડતું નથી હુ મારો વેપાર કરી રહ્યો છું આ વાત જાણીને ધણા લોકોએ આ વેપારી નો વિરોધ કર્યો છે આ વેપારીમા માનવતા નામની કોઈ વસ્તુ નથી
:- શુ તમે આ S કચરાજીવાલા વેપારી ના ત્યાંથી પ્રોડક્ટ વાપરો છો?
:- શુ તમે પેલેસ્ટાઇન નો સપોર્ટ કરો છો?
:- આ વેપારીની માનસીકતા બદલવી જોઈએ કે નહી..?
:- શુ તમને પેલેસ્ટાઇન ના માસુમ બાળકો પર દયા નથી આવતી..?.
આ વેપારી માલ વેચી રહ્યો છે તેની તેમજ ધણા લોકો આવી રીતે વેપાર કરી રહ્યા છે અને આવી માનસીકતા રાખે છે..
:- શુ તમને નથી લાગતુ કે આવા લોકો ની માનસિકતા બદલવી જોઈએ
:- હુ આ વેપારીઓ ના વિરોધ મા છું શૂ તમે મારી સાથે મળીને આવા લોકો નો વિરોધ કરશો?
:- શુ તમે માનવતા બતાશો?
:- શુ તમને ઈઝરાયલ ઉપર ગુસ્સો નથી આવતો?
:- શુ તમને પેલેસ્ટાઇન ના માસુમ ઉપર દયા નથી આવતી?
:- જો તમે આ વેપારીઓ ના વિરોધમાં છો તો મને કોન્ટેક્ટ કરો આપણે મળીને આ લોકો ને સમજાવીશુ અને માનવતાની અને દેશના ના નાગરીક ની ફરજ બતાવીશુ
આવો આપણે મણીને જમાલપુર નો આ S કચરાજીવાલા વેપારી નો વિરોધ કરી માનવતા નુ કામ કરીએ
I don’t know about other but as a Muslim I will never use Israeli product and also make sure will aware my child about what’s happening in gaza so my child also boycott Israeli product
भाई पूरे अहमदाबाद मै बहुत से मुस्लिम दुकानदार इसराइल की प्रोडक्ट बेच रहे है आप specialy एक बन्दे को टारगेट कर रहे हो ये तो गलत है भाई