• Sat. Jul 27th, 2024

Ahmedabad:સાવધાન આ શરબતના બાટલા લેતા હોવ તો !

Bythepoweroftruth

Mar 26, 2024

Ahmedabad : અમદાવાદ શહેરમાં મુસ્લિમ સમાજમાં રમજાન માસ હાલ ચાલી રહ્યો છે.તે દરમિયાન ઉપવાસ રાખનાર ભાઈ બહેનો શરબતનું પ્રમાણ ઉપવાસ દરમિયાન લેતા હોય છે.જેમાં મોટા ભાગની તમામ મુસ્લિમ વિસ્તારની દુકાનો પર તાજ શરબતના બાટલા મળતા હોય છે.

અમદાવાદમાં ગ્રાહક દ્વારા દુકાન પરથી તાજ શરબતના બાટલા ખરીદવામાં આવ્યા હતા.તે શરબતના બાટલા પર ૨૦૨૪ નું ફેબ્રુઆરી મહિનાનું પેકિંગ હતું.તેની એક્સપાયર ડેટ ડિસેમ્બર મહિના સુધીની છે. ગ્રાહક દ્વારા ફોન કરવામાં આવ્યું કે તમારા બાટલામાં દુકાનથી ખરીદીને લાવ્યાના બે દિવસમાં શરબતના બાટલામાં ગેસ ભરેલ જોવા મળી રહ્યો છે. બાટલા ફૂલીને પથ્થર જેવા થઈ ગયા છે. તાજ શરબત કંપનીના માલિક જવાબ આપ્યો કે શાકભાજી ખરાબ થઈ જતી હોય, મટન ખરાબ થઈ જતું હોય તો બાટલા કેમ ન થાય. ગ્રાહક જણાવ્યું કે પછી 1 મહિનાની એક્સપાયરી ડેટ લખો ના કે 1 વર્ષની. જવાબ મળ્યું કે જે થતું હોય કરી લેવું.સવાલ ત્યાં ઊભો થઈ રહ્યો છે જો 1 મહિનામાં શરબતના બાટલા કડક પથ્થર જેવા થઈ જતાં હોય તેના અંદર એવું શું વપરાતું હશે તે પણ એક સવાલ છે ?

By thepoweroftruth

7984282314,9714121282 The power of truth is a owner only auzef tirmizi,aabeda pathan has been established 2023.The Power of Truth is owned by journalists both of whom owner YouTube and website. The power of Truth is not profession it will be spread Truth and Responsibilities. Journalism in India is under threat day by day. This fourth estate is a platform of freelance journalists who have studied journalism with their passion in journalism. Investigative, research, brings out the works done in the dark. 7984282314,

One thought on “Ahmedabad:સાવધાન આ શરબતના બાટલા લેતા હોવ તો !”

Comments are closed.