• Sun. Sep 8th, 2024

Gujarat

  • Home
  • Ahmedabad: વટવાથી 8 મહીનાથી ફરાર અકીલ સિધ્ધપુરવાલાની ધરપકડ ક્યારે થશે ?

Ahmedabad: વટવાથી 8 મહીનાથી ફરાર અકીલ સિધ્ધપુરવાલાની ધરપકડ ક્યારે થશે ?

Ahmedabad : વટવા વિસ્તારમાંથી ફારાર અકીલ સિધ્ધપુરવાલા જે છેલ્લાં 8 મહીનાથી એક વેપારીએ સાથે કરેલ ચિટિંગ ના કેસમાં ફરાર છે.પરંતુ તેની ધરપકડ કેમ નથી થઈ શકતી તે પણ એક સવાલ…

Ahmedabad: ડિમોલિશન મુદ્દે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વેલ્ફેર એસોસિએશનના ચેરમેને શું કીધું ?જાણો તેમની વાત !

Ahmedabad: અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં ડિમોલિશનના મુદ્દે સિનિયર એડવોકેટ ઉપરાંત આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશનના ગુજરાત રાજ્યના ચેરમેન નીશીત સિંગાપુરવાલા જણાવે છે કે AMC ની એસ્ટેટ ખાતાની નીતી ગેરવ્યાજબી છે.7 માળ બની…

Ahmedabad: જે કામ torrent માં સામાન્ય જનતાથી ના થાય તે કામ ૨૪ વર્ષના સોએબથી વાત કરાવતા થાય!

અમદાવાદમાં જમાલપુર ના સોએબ જે ટૉરન્ટ નો મુખ્ય વહીવટદાર હોવાની વાતની પોસ્ટ મૂકતા પત્રકારોને ઘણી નવી માહિતી મળી છે.પરંતુ એક વ્યક્તિએ ધમકી ભર્યું wahtsapp કૉલ કર્યું હતું જેના મેસેજ અમારી…

Ahmedabad:GPCB હાલ તમામ ફેક્ટરી માટે ગરમ પરંતુ હજુ પણ AMC નંદન અગ્રવાલ માટે નરમ !જાણો કેમ ?

Ahmedabad : અમદાવાદમાં સાબરમતી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાના કારણે બેહરામપુરા અને દાણીલીમડામાં તમામ ફેક્ટરીઓ સિલ્ડ મારવામાં આવી છે. તો કેટલીક ફેક્ટરીઓમાં તો બુચ પણ મારી દેવામાં આવે છે…

Ahmedabad: મિરઝાપુરમાં દરગાહ કબ્રસ્તાન ૧૦૦૦ વાર જગ્યા ઘસવાનું કૌભાડ. પરદા પાછળ 7 બિલ્ડર.

Ahmedabad : અમદાવાદમાં મિરઝાપુર વિસ્તારમાં આવેલી કાલું સૈયદ બાવાની દરગાહની ૧૦૦૦ વાર જગ્યા જે ઘસવામાં આવી છે.તેના અંદર મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી છે.કે મજાર જેટલી જગ્યા છોડીને બાકીનો ભાગને કોટ…

Ahmedabad: કોંગ્રેસનો ટ્વીટર વિવાદથી ગુજરાતનું રાજકારણ ગરમાયું. જુઓ કયા મુસ્લીમ નેતાને પસંદગી થઈ ?

Ahmedabad: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહુડી મંડળ દ્વારા દિલ્હીમાં એઆઈસીસીના પ્રમુખ મલ્લિકા અર્જુનને મળવા માટે ડેલીગેશન ગયું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમાર તુષાર…

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 2.61 કરોડનું દાણચોરીનું સોનું જપ્ત, દુબઈથી અમદાવાદ આવેલી 2 મહિલા સહિત એકની ધરપકડ.

અમદાવાદના SVPI એરપોર્ટ પર DRIએ ફરી એકવાર ઝડપી કાર્યવાહી કરીને ભારતમાં 5 કિલો સોનાની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પ્રાપ્ત બાતમી પરથી જાણવા મળ્યું કે સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-16માં દુબઈથી…

Ahmedabad: ખાડિયા પોલિસ સ્ટેશનમાં pi પર્સનલ જો પત્રકારો સાથે ગેરવર્તન કરતા હોય સામાન્ય જનતાની શું હાલત થાય ?

Ahmedabad: માણેકચોક વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી શેરડીનો સંચો લગાડનાર સેતાનસિંહ જેણે વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજ ન ચૂકવતા તેને તેની જગ્યા ઉપર શેરડીનો સંચો લગાડવા દેવામાં આવતું નથી.તેને માનસિક અને…

Ahmedabad: જમાલપુર ચકલા હેરિટેજ ચબૂતરા નીચે બનાવેલ ગેરકાયદેસર તંદૂર બાબતે હેરિટેજ ખાતામાં ફરીયાદ કરવામાં આવી.

Ahmedabad :the power of Truth ની ટીમ દ્વારા હેરિટેજ સર્વે કરવામાં આવી રહ્યું હતું ત્યારે જમાલપુર ચકલામાં હેરિટેજ ચબૂતરા ની નીચે તંદુર ની વિડીયો બનાવતા 7 મિનીટમાં હોટલ સંચાલકે ફોન…

Ahmedabad: જમાલપુર ચાર રસ્તા પાસે આવેલી વિવાદિત શિફા હોસ્પિટલ વિશે જનતા પોતાના કડવા અનુભવ વિશે શું કહી રહી છે જાણો ?

https://thepoweroftruth.in/2023/01/ahmedabad-shifa-hospital-staff-attack-two-journalist-abaeda-auzef/ જુઓ જનતા શું કહી રહી છે.