• Sat. Jul 27th, 2024

Gujarat

  • Home
  • Ahmedabad: માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલની જુગારધામ પર રેડ,PI, PSI, ડી સ્ટાફના તમામની બદલી.

Ahmedabad: માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલની જુગારધામ પર રેડ,PI, PSI, ડી સ્ટાફના તમામની બદલી.

અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડવાના મામલે મોટી કાર્યવાહી કરી છે. માધુપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનીટંરીગ સેલે કરેલી દારૂની રેડ બાદ મોટી કાર્યવાહી…

Ahmedabad: રીલીફ રોડ રાજા મોબાઈલ પર AMC કાર્યવાહી ક્યારે કરશે?

Ahmedabad :મધ્યઝોન એસ્ટેટ TDO વિભાગ જે હાલ વિવાદિત ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં મધ્યઝોનમાં ફક્ત કેટલાક વિસ્તારમાં જ કાર્યવાહી થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ સવાલ…

અમદાવાદઃશિવા મહાલિંગમ ગેંગ દ્વારા જમાલપુર 2 અને મિરઝાપુરના 1 વ્યકિતની ઉઠામણી કરી. ગેંગના સભ્યો પર 3 ફરિયાદ દાખલ થઈ.

Ahmedabad: Aabeda pathan Ahmedabad:માં દિવસે દિવસે શિવા મહાલિંગમ ગેંગ દ્વારા છરી અને બંદૂક ની અણીએ અસામાજિક પ્રવૃતી સાથે સંકળાયેલ લોકોને ઉપાડી રહી છે. ફતેવાડી, જુહાપુરા, સરખેજ ની આ ગેંગે અમદાવાદના…

Ahmedabad: શિવા મહાલિંગમ ગેંગ અમદાવાદમાં એક્ટિવ, કોટ વિસ્તારમાંથી ઉઠામણી કરી પૈસા પડાવવાના કિસ્સા આવ્યા.

Ahmedabad: ફરી એકવાર જુહાપુરા વેજલપુર વિસ્તારમાં શિવા મહલિંગમ ગેંગ એક્ટિવ થઈ છે.સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર જુહાપુરામાં જેલમાંથી બહાર આવનાર એક વ્યક્તિ પાસેથી 2 લાખ રૂપિયા પડાવ્યા છે. તે ઉપરાંત…

Ahmedabad: બાપુનગરમાં થયો કથીત MD ડ્રગ્સ તોડ કાંડ.

Ahmedabad: અમદાવાદ SOG દ્વારા એક બાજુ MD ડ્રગ્સ માફિયા પર સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે.૨૫૦ થી વધુ MD ડ્રગ્સ માફિયા પકડાઈ ચૂક્યા છે. ત્યારે ફરીથી અમદાવાદમાં એકવાર કથીત ડ્રગ્સ…

Ahmedabad: વ્યાજખોર સામે લાલઆંખ,7 ઝોનમાં 50 ગુના નોંધાયા,19 જેલભેગા,સૌથી વધુ ઝોન 3,5,6 માં ગુના નોંધાયા.

Journalist Aabeda pathan, journalist Auzef ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝૂંબેશના ભાગરૂપે અમદાવાદ શહેરમાં પણ તેનો અસરકારક અમલ શરૂ થઈ ગયો છે. શહેરના સેટેલાઈટ,…

Ahmedabad: જમાલપુર પરિવર્તન whatsapp ગ્રુપમાં AIMIMના નગરસેવકથી RTI માંગતા AIMIM કાર્યકર્તા દાદાગીરી પર ઉતર્યા.

Ahmedabad : વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ત્યારબાદથી જમાલપુરમાં વિકાસના કામો તે ઉપરાંત સામાન્ય નાગરિકની સમસ્યાઓનો નગરસેવકો દ્વારા ઉકેલ ન આવતા છેલ્લા બે દિવસથી લોકો દ્વારા વિવાદ ચાલી રહ્યો…

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વેલ્ફેર એસોસિએશનના અમદાવાદ શહેરના ચેરમેન તરીકે નિશીથ સિંગાપુર વાળા ની નિમણૂક કરવામાં આવી.

Ahmedabad::Ihrwa(આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વેલ્ફેર એસોસિએશન) દ્વારા અમદાવાદ શહેર ચેરમેન તરીકે માનવ અધિકારો,સર્વ સમાજ માટે સતત લડત આપતા અને ખાડિયામાં હેરિટેજ બચાવો માટે શ્રેષ્ઠ ખાડિયા અભિયાન ચલાવનાર એડવોકેટ નિશીથ સિંગાપુર વાળા…

Ahnedabad: કાંકરિયા કાર્નિવલ માં સાન્તાક્લોઝ બનેલ માનવીય ને માર મારી બજરંગ દળ ના કાર્યકરોએ બહાર કાઢ્યા: વિડીયો વાયરલ

AHMEDABAD : અમદાવાદમાં ડિસેમ્બર સપ્તાહમાં દર વર્ષે કાંકરિયા કાર્નિવલ નું આયોજન થાય છે. આજ ૩૧ ડિસેમ્બરના રોજ કાંકરિયા કાર્નિવલમાં સાન્તાક્લોઝ બનીને આવેલ માનવી અને માર મારીને બજરંગ દળ ના કાર્યકરો…

શું મદારી મનુષ્ય નથી ?જુઓ તેમની સાથે એવું તો શું થયું ?

journalist auzef અમે મદારી છીએ ! શું અમે મનુષ્ય નથી ?થોડાક વર્ષો પહેલા ગામેગામ અને શહેરોમાં ટોળું ભેગું કરીને નાગ સાપ વીંછી વિવિધ સૃષ્ટિને જીવંત બતાવતા મદારીઓ અચાનક જ ઓછા…